બુદ્ધનો બોધ
બુદ્ધનો બોધ
કોઈપણ સંતુષ્ટિ કે,
-સુખલાગણી નહિ,
નિત્ય માટે ટકવાની...
એ જતા પીડા જન્મે
નહિ વ્યગ્ર . ન શિથિલ ;
માત્ર સમ્યક બન .
કોઈપણ સંતુષ્ટિ કે,
-સુખલાગણી નહિ,
નિત્ય માટે ટકવાની...
એ જતા પીડા જન્મે
નહિ વ્યગ્ર . ન શિથિલ ;
માત્ર સમ્યક બન .