અજ્ઞાનતા એક અભિશાપ
અજ્ઞાનતા એક અભિશાપ
જે અજાણ્યું આપણાથી,
એનો ભય રહેતો સદાથી,
અજ્ઞાનતાને પંપાળવાથી,
ઘૂંટાય છે ભય હંમેશાથી,
અજ્ઞાનતા ને હટાવવાથી,
ઉઘડે ઉજાસ અંતરથી,
જ્ઞાન પ્રકાશ ફેલાવવાથી,
તમસ ભાગે આત્માથી!
જે અજાણ્યું આપણાથી,
એનો ભય રહેતો સદાથી,
અજ્ઞાનતાને પંપાળવાથી,
ઘૂંટાય છે ભય હંમેશાથી,
અજ્ઞાનતા ને હટાવવાથી,
ઉઘડે ઉજાસ અંતરથી,
જ્ઞાન પ્રકાશ ફેલાવવાથી,
તમસ ભાગે આત્માથી!