ૐ શાંતિ
ૐ શાંતિ
ઓમ શાંતિ
ઈન્દ્રના દરબારમાં પૃથ્વી પરથી આવેલ સિતારાઓની જામી મહેફિલ. બધા વારાફરતી પોતાની અદાકારી બતાવી રહ્યા હતાં. છતાં પણ જોઈએ એવું જામતું નથી માટે કોઈ પ્રખ્યાત યુવાન અદાકાર ને હાજર કરો એવું ફરમાન કર્યું દેવતાઓએ. તરત જ યમરાજે એન્ટ્રી કરાવી ખ્યાતનામ હીરો, સુશાનસિંહ રાજપૂતની અને પૃથ્વી પરથી સદાને માટે એકઝીટ થઈ ગઈ. રડી ઉઠ્યો પરિવાર, સિનેજગત અને ચાહકો.
પ્રભુ એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.