STORYMIRROR

Gautam Kothari

Inspirational Others

3  

Gautam Kothari

Inspirational Others

વિશ્વાસ આંધળો કદી કરશો નહીં

વિશ્વાસ આંધળો કદી કરશો નહીં

1 min
194

વિશ્વાસ આંધળો કદી

જીવનમાં કોઈ પર કરશો નહીં,


સંબંધો રાખો સદા પણ

સજાગતા વિના વધારશો નહીં,


આજ કળિયુગી બધા છે

જગતમાં કેવળ સ્વાર્થના સગા,


સ્વાર્થ આવશે તો સંબંધો

તોડી નાખતાં પણ અટકાશે નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational