વિશ્વાસ આંધળો કદી કરશો નહીં
વિશ્વાસ આંધળો કદી કરશો નહીં
વિશ્વાસ આંધળો કદી
જીવનમાં કોઈ પર કરશો નહીં,
સંબંધો રાખો સદા પણ
સજાગતા વિના વધારશો નહીં,
આજ કળિયુગી બધા છે
જગતમાં કેવળ સ્વાર્થના સગા,
સ્વાર્થ આવશે તો સંબંધો
તોડી નાખતાં પણ અટકાશે નહીં.
વિશ્વાસ આંધળો કદી
જીવનમાં કોઈ પર કરશો નહીં,
સંબંધો રાખો સદા પણ
સજાગતા વિના વધારશો નહીં,
આજ કળિયુગી બધા છે
જગતમાં કેવળ સ્વાર્થના સગા,
સ્વાર્થ આવશે તો સંબંધો
તોડી નાખતાં પણ અટકાશે નહીં.