STORYMIRROR

Nisha Nayak

Inspirational Others

3  

Nisha Nayak

Inspirational Others

તન સ્વસ્થ તો મન સ્વસ્થ

તન સ્વસ્થ તો મન સ્વસ્થ

1 min
203

સારો આહાર જ છે શરીરનું દર્પણ

તંદુરસ્ત શરીર જ છે મનનું દર્પણ,


ન લેવો કદી ખોટો આહાર

જેને પચાવવો છે ઘણો અઘરો,


ન રાખ્યો જો જીવનમાં કદી સંયમ

તો દેહની શુદ્ધતા જાળવવી પડશે અઘરી,


ભોજનમાં હશે જો થોડી અધૂરપ

તો જીવતરમાં જરૂરથી આવશે મધુરપ,


જો હશે તમારું શરીર સ્વસ્થ

તો મન અને મસ્તિષ્ક સદાય રહેશે ખુશ,


મળ્યો છે સદનસીબે આ આયખું

ન બનાવો તેને કમનસીબ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational