પાંચાલી અને કેશવ
પાંચાલી અને કેશવ
પાંચાલી અને કેશવની,
મિત્રતા અભૂતપૂર્વ હતી,
પાંચાલી,
ખૂબ શ્રદ્ધા ધરાવતી હતી કેશવમાં,
દુખદ માનહાનીનો,
વસ્ત્રાહરણનો પ્રસંગ બન્યો,
ત્યારે પાંચાલી એ,
પોતાની લાજ રાખવા,
કેશવને આહવાન આપેલુ,
અને કૃષ્ણા એની,
મિત્રતાની લાજ રાખી હતી.