લીલો રંગ અને લીલોતરી
લીલો રંગ અને લીલોતરી
નવરંગોમાં એક રંગ છે લીલો રંગ
પ્રકૃતિના બધા પાસામાં લીલો રંગ,
લીલામાં પોષક ગુણો ખેતરો લીલાછમ
ધરતી પણ સૂકાય, જો ના હોય લીલો રંગ,
સૌભાગ્યનું પ્રતિક છે લીલો રંગ
સ્વાસ્થ્ય સાથે સંબંધ લીલો રંગ,
તણાવ પણ દૂર કરે લીલો રંગ
ખુશી મહસૂસ કરાવે લીલો રંગ,
રંગોમાં પ્રભાવિત વધુ લીલો રંગ
બુદ્ધિને પ્રભાવિત કરે લીલો રંગ.