કાર્યો
કાર્યો
નિદ્રામહીં નહિ હતું તન ભાન જ્યારે
જેણે જૂઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે
તેને પ્રભાત સમયે પ્રથમે સ્મરું રે
કાર્યો બધાં દિવસનાં પછીથી કરું રે
નિદ્રામહીં નહિ હતું તન ભાન જ્યારે
જેણે જૂઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે
તેને પ્રભાત સમયે પ્રથમે સ્મરું રે
કાર્યો બધાં દિવસનાં પછીથી કરું રે