STORYMIRROR

DR ATUL VYAS

Inspirational

3  

DR ATUL VYAS

Inspirational

જો માનવી નિરાશ થયો

જો માનવી નિરાશ થયો

1 min
298

જો કોઈ માનવી નિરાશ થયો,

 તેના હૃદયની હું આશ થયો..


 જીવન સફરમાં કોઈ થાકી ગયો,

તો હમસફર બની હું હાશ થયો...


કંઈ નથી વિશ્વાસ જેવું જગતમાં,

એમ કહેનારા માટે હું વિશ્વાસ થયો...


હર શ્વાસ જેને મુસીબતનો હતો,

એનો અકાવ્ય રાહતનો હું શ્વાસ થયો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational