STORYMIRROR

DR ATUL VYAS

Others

3  

DR ATUL VYAS

Others

અવમૂલ્યનનું શું ?

અવમૂલ્યનનું શું ?

1 min
412

કવિઓ અને લેખકો

પોતાની રચનાઓમાં

અવારનવાર મહેબૂબાને

'ચાંદ' સાથે સરખાવે છે


સારું છે મહેબૂબાનું

મૂલ્ય વધે છે

પણ બિચારા

ચાંદના અવમૂલ્યનનું શુ ?


Rate this content
Log in