દુઃખ
દુઃખ
દુઃખથી ડરીએ નહિ કદી,
દુઃખ જીવનનો અંત નથી,
દુઃખમાં હસતાં રહીએ,
દુઃખ કંઇ અનંત નથી,
દુઃખી થાય છે એ લોકો,
જેના મનમાં ખંત નથી,
વધુ પડતાં સારા શા માટે?
અહીંયા બધા સંત નથી,
જે આવે છે એ જાય છે,
સમય જેવું બળવંત નથી.
દુઃખથી ડરીએ નહિ કદી,
દુઃખ જીવનનો અંત નથી,
દુઃખમાં હસતાં રહીએ,
દુઃખ કંઇ અનંત નથી,
દુઃખી થાય છે એ લોકો,
જેના મનમાં ખંત નથી,
વધુ પડતાં સારા શા માટે?
અહીંયા બધા સંત નથી,
જે આવે છે એ જાય છે,
સમય જેવું બળવંત નથી.