છત્રપતિ શિવાજી
છત્રપતિ શિવાજી
જેને પોતાની તલવાર પર કે ચરિત્ર પર એક પણ દાગ નથી લાગવા દીધો એ હતા શિવાજી.
જેને કોઈપણ નાતજાત કે કોઈપણ ધર્મની સ્ત્રીઓને પોતાની માતા-બેન સમાન માની સન્માન આપ્યું એ હતા શિવાજી.
જબરદસ્તી ધર્માંતરણના વિરોધમાં મોરચા ઉપાડનાર વીર હતા એ શિવાજી.
મુગલોને ધૂળ ચટાડી મરાઠા સામ્રાજ્યને પાછું મેળવનાર હિન્દુ હૃદય સમ્રાટ હતા એ શિવાજી.
કોઈપણ ધર્મના લોકો પર ક્યારેય અત્યાચાર નથી કર્યો એ હતા શિવાજી.
પોતાની દીકરીને ધર્મ પરિવર્તિત કરી હિન્દુ બનેલ દીકરા સાથે લગ્ન કરાવેલ એ હતા શિવાજી.
મોત આવે તો મરવા તૈયાર છું પણ અપમાન સહન કરવા તૈયાર નથી એ ખુમારી સાથે જીવનાર વીર હતા એ શિવાજી.
હિન્દુ હૃદય સમ્રાટ અને મહાન યોદ્ધા એવા છત્રપતિ શિવાજી મહારાજ ને તેમની જન્મજયંતિ પર સત સત આદર પૂર્વક મારા વંદન.