દેહવિકાર
દેહવિકાર
પૂરણતામાં સર્વે સમાય,
નદીવડે સાગર ન ભરાય;
જેમ દાવાનળ બાળે સર્વ,
તેમ જ્ઞાનદોષ દહે સર્વ;
દેહવિકાર હરિજનને કશા,
અખા જેહની મોટી દશા.
પૂરણતામાં સર્વે સમાય,
નદીવડે સાગર ન ભરાય;
જેમ દાવાનળ બાળે સર્વ,
તેમ જ્ઞાનદોષ દહે સર્વ;
દેહવિકાર હરિજનને કશા,
અખા જેહની મોટી દશા.