સમયનું ચક્ર
સમયનું ચક્ર
"અમી ભરેલી નજરો રાખી, મેવાડના શ્રીનાથજી, દર્શન આપો દુઃખડા કાપો......,"
દીવાબત્તી સમય, રોજની જેમ ભજન ગાઈ, દેવ દર્શન કરી, સુધાબેન એ વિચારતાં મોટરમાં બેઠાં કે મનનને ઘરે લાવ્યા પછી આજે પાંત્રીસ વર્ષ બાદ દિનકરને આજે ફરી મળવાનું થશે. પણ હવે કાયમ માટે.
આજે વીસ વર્ષ બાદ દીવાબત્તી સમયે સુધાબેને ફરીથી એ જ ભજન સાંભળ્યું ને આશ્ચર્યચકિત થઈ ગયા.