ઉત્સવ
ઉત્સવ
આવ્યો ઉત્સવ આજ આપણો
મનમંદિર ખોલવાનો,
સમદ્રષ્ટિ ને શુદ્ધ વાણી
સંસ્કૃતિ ટકાવવાનો,
ઉત્સવોમાં વિવિધતા છે
માનો તો સંસ્કાર છે,
એકબીજાના સંબંધો સચવાય
એવા ઉત્સવોનો જ સમાજ છે.
આવ્યો ઉત્સવ આજ આપણો
મનમંદિર ખોલવાનો,
સમદ્રષ્ટિ ને શુદ્ધ વાણી
સંસ્કૃતિ ટકાવવાનો,
ઉત્સવોમાં વિવિધતા છે
માનો તો સંસ્કાર છે,
એકબીજાના સંબંધો સચવાય
એવા ઉત્સવોનો જ સમાજ છે.