પુસ્તક જ્ઞાન
પુસ્તક જ્ઞાન
ના માંગવું પુસ્તક કોઈ પાસેથી
પુસ્તકો જ જ્ઞાન જાગૃત કરે,
લાયબ્રેરી ખાલી છે હવે
ઓનલાઈન વાંચન કરે,
વિદ્યા દાન અતિ ઉત્તમ
જરૂરી વિદ્યાર્થીઓ ભણે,
એવાં જરૂરિયાતને જ
દાતા પુસ્તકોનું દાન કરે,
શ્રુતિ અને સ્મૃતિથી મળતી વિદ્યા
ગુરુ પાસેથી જ્ઞાન મળે,
એ જ્ઞાન પામનારા
નસીબદાર ધન્ય બને.