જલ્દી સ્વભાવ બદલો
જલ્દી સ્વભાવ બદલો
અંતિમક્ષણ સુધી તમ દુ:સ્વભાવ ન છોડ્યો,
હવે સદ્વ્યવહાર તમારો છોકરમત ગણાશે.
જિંદગીભર તમ નાટક એવા કર્યા કે,
ઢળી પડશો સાચુકલા તોય અભિનય ગણાશે.
અંતિમક્ષણ સુધી તમ દુ:સ્વભાવ ન છોડ્યો,
હવે સદ્વ્યવહાર તમારો છોકરમત ગણાશે.
જિંદગીભર તમ નાટક એવા કર્યા કે,
ઢળી પડશો સાચુકલા તોય અભિનય ગણાશે.