ગ્રે રંગ અનિષ્ટનો વિનાશ
ગ્રે રંગ અનિષ્ટનો વિનાશ
કરીએ પૂજન સ્કંદ માતાનું
કરે સિંહ સવારી
પાંચમો દિવસ નવરાત્રીનો
મહત્વ ધૂસર રંગનું,
ધૂસર રંગ ગ્રે કલર
કરે અનિષ્ટનો વિનાશ
દુષ્ટોને ધ્રૂજાવે
સ્કંદ માતાનો ક્રોધ,
જ્ઞાનનો ભંડાર છે
ચેતનાની દાતા
અનિષ્ટનો વિનાશ કરનારા
એ સ્કંદ માતા છે.