અનૂભૂતિ ઈશ્વરની
અનૂભૂતિ ઈશ્વરની
ભાવ તમારા એવા, કેવા પ્રગટ થાય છે?,
તમારી વાતો હૃદયને સ્પર્શી જાય છે !
ઈશ્વર પ્રત્યેની ભક્તિ દેખાઈ જાય છે,
આત્માથી પરમાત્માનું મિલન થાય છે.
ભાવ તમારા એવા, કેવા પ્રગટ થાય છે?,
તમારી વાતો હૃદયને સ્પર્શી જાય છે !
ઈશ્વર પ્રત્યેની ભક્તિ દેખાઈ જાય છે,
આત્માથી પરમાત્માનું મિલન થાય છે.