મોજની પળો
મોજની પળો
પ્રસ્તુત અલૌકિક ચિત્ર રોજિંદા જીવનમાંથી થોડીક પળો પોતાના સખા સખીઓ સાથે રહીને સંગીતના સાનિધ્યમાં રહીને માણવાનું સૂચવે છે.
નર્તકી ઢોલના તાલે નાચે છે. સખીઓ પોતાના નાનાં બાલ સાથે થોડીક પળો જવાબદારીમાંથી મુક્ત થઈને નિજાનંદ પામે છે.
ખરેખર સંગીતના તાલના કારણે નાના બાળકોને ઉછેરમાં પણ હકારાત્મક પ્રતિભાવ મળે છે. ચિત્ર એકાંતના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે.