STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

બાળઉછેર

બાળઉછેર

1 min
298

અનિલભાઈ અને મુકેશભાઈ એક દિવસ વાત કરતા હતા. ત્યારે મહેશભાઈએ પૂછ્યું, બાળકોનો સારો ઉછેર કરવા શું કરવું જોઈએ.

અનિલભાઈ અને અંજનાબેનના હમણાં નવા નવા જ લગ્ન થયાં હતાં. તેની પરિસ્થિતિ સામાન્ય હતી. અનિલભાઈ એક કંપનીમાં નોકરી કરતા હતા. જ્યારે તેમની પત્ની ગૃહિણી છે.

સમય જતાં તેમના ઘરે એક દીકરી અને દીકરાનો જન્મ થયો. નાનપણથી જ તેમને બાળકોમાં સંપત્તિ નહિ પણ સંસ્કારોનું વાવેતર કર્યું. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની બહાદુરી,રામ કૃષ્ણની ધાર્મિક વાર્તાઓ. બાળપણમાં એને રોજ સંભળાવતા.

અંજનાબેન પોતાનો સંપૂર્ણ સમય પોતાના બાળકો પાછળ જ પસાર કરે. શાળામાંથી ઘરે આવ્યા બાદ શાળાનું ગૃહકાર્ય, નવી નવી પ્રવૃત્તિ. સ્વનિર્ભર બનવાની કેળવણી આપે.

"બાળકોને નાનપણમાં સંપત્તિ નહિ સંસ્કાર આપો."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational