શ્રાવણની વિદાય
શ્રાવણની વિદાય
શ્રાવણ પૂરો
સુનાં પડ્યાં
મહાદેવ મંદિર
કેમ સહેશે
એનો વિરહ
ત્રિનેત્રધારી
લેતાં વિદાય-
થયાં મંદિરો સુનાં
શિવ બિરાજે
સૌનાં હ્રદયમાં.
શ્રાવણ પૂરો
સુનાં પડ્યાં
મહાદેવ મંદિર
કેમ સહેશે
એનો વિરહ
ત્રિનેત્રધારી
લેતાં વિદાય-
થયાં મંદિરો સુનાં
શિવ બિરાજે
સૌનાં હ્રદયમાં.