પુરસ્કારનું સન્માન
પુરસ્કારનું સન્માન
જો વિદ્વાન હોય પુરસ્કારના લોભી,
તો વિદ્વત્તામાં ખામી આવી જાય,
જતે દિવસે એ વિદ્વાન પણ,
ખોટી પ્રશંસાથી છકી જાય.
મળે પુરસ્કાર યોગ્ય ને,
સાચું સન્માન ગણાય,
ના ભેદભાવ એમાં રાખવો,
પુરસ્કારનું પણ સન્માન જળવાય.
જો વિદ્વાન હોય પુરસ્કારના લોભી,
તો વિદ્વત્તામાં ખામી આવી જાય,
જતે દિવસે એ વિદ્વાન પણ,
ખોટી પ્રશંસાથી છકી જાય.
મળે પુરસ્કાર યોગ્ય ને,
સાચું સન્માન ગણાય,
ના ભેદભાવ એમાં રાખવો,
પુરસ્કારનું પણ સન્માન જળવાય.