જીવનપથ
જીવનપથ
1 min
7.2K
જ્યારે કોઇ પરિસ્થિતિ ના બદલાતી,
તો હાર માનવાની જરૂર નથી.
પાનખર પછી વસંત આવતી જ હોય છે;
કોઇ પરિસ્થિતિ સરખી નથી રહેતી.
પાનખરમાં પણ થોડીક તો રંગીનતા હોય છે,
પાનખરની સાથે ચાલતાં રહેવું.
બદલાતી ૠતુએ કૂંપળો ફૂંટશેને ફૂલો ખીલશે,
જીવનપથને ફરી મઘમઘતો બનાવશે.
ત્યાં સુધી તો ચાલતા જ રહેવું...