Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rajni Parmar

Inspirational

3  

Rajni Parmar

Inspirational

જીવનપથ

જીવનપથ

1 min
7.2K


જ્યારે કોઇ પરિસ્થિતિ ના બદલાતી,

તો હાર માનવાની જરૂર નથી.


પાનખર પછી વસંત આવતી જ હોય છે;

કોઇ પરિસ્થિતિ સરખી નથી રહેતી.


પાનખરમાં પણ થોડીક તો રંગીનતા હોય છે,

પાનખરની સાથે ચાલતાં રહેવું.


બદલાતી ૠતુએ કૂંપળો ફૂંટશેને ફૂલો ખીલશે,

જીવનપથને ફરી મઘમઘતો બનાવશે.

ત્યાં સુધી તો ચાલતા જ રહેવું...


Rate this content
Log in