જીવન સાર
જીવન સાર
શ્રી કૃષ્ણ ઉવાચઃ-
ના કોઈ ભેદ મને છે,
મને ના સમજે,
એ માટે મને ખેદ છે,
ના વિચારો મારા થોપુ છું,
કર્મોનું મહત્વ કહું છું,
શરણાગતનો હું,
તારણહાર છું,
જે સમજે ગીતા સાર,
જીવન જીવે એ પ્રકાર,
કરે આચરણ ને રાખે માન,
કૃપા રહે મારી અપાર.
શ્રી કૃષ્ણ ઉવાચઃ-
ના કોઈ ભેદ મને છે,
મને ના સમજે,
એ માટે મને ખેદ છે,
ના વિચારો મારા થોપુ છું,
કર્મોનું મહત્વ કહું છું,
શરણાગતનો હું,
તારણહાર છું,
જે સમજે ગીતા સાર,
જીવન જીવે એ પ્રકાર,
કરે આચરણ ને રાખે માન,
કૃપા રહે મારી અપાર.