STORYMIRROR

Akshat trivedi

Inspirational Others

3  

Akshat trivedi

Inspirational Others

આત્મહત્યા

આત્મહત્યા

1 min
297

જુઓ કુદરતી મૃત્યુની રાહ

આત્મહત્યા કરવાથી નથી વળતું કઈ,

સમસ્યા રહે છે ત્યાંની ત્યાં જ 

છે આત્મહત્યા કાયર લોકોની નિશાની,


એક પાછળ મરે છે અનેક લોકો ને થાય છે પરિવારનો નાશ

હસતો પરિવાર વીખરાઈ જાય છે છ અક્ષરી શબ્દ સામે,

આત્મહત્યા કરવાથી ક્યાં કોઈ સમસ્યા થઈ છે અદ્રશ્ય

જાય છે માણસ ઉપર ને સમસ્યા રહે છે ઠેરની ઠેર,


કરવો પડે સામનો હિંમત રાખીને

એકજૂટ થઈને લડત આપી દો,

તો થાય છે સમસ્યાનું મૃત્યુ ને

બચે છે એક હસતો પરિવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational