સારૂં થઈ જશે
સારૂં થઈ જશે
ચાંદ ને ચાંદ ના કહો, ખોટું લાગી જશે !
ચંદ્રમા ને ચંદ્રમા કહો તો ખુશ થઈ જાશે,
પોતાના ને ના કરો અળગા ખોટું લાગી જશે !
સંબંધોના સરવાળા પછી બદલાઈ જાશે..
વાત મારી માનો તો બધું સારૂં થઈ જશે !
રાધાકૃષ્ણ સ્મરણ હશે તો ઠીક થઈ જાશે.