પ્રગતિ
પ્રગતિ
જંગલો જયારે સંપદાથી ભરેલા હતાં,
માનવી પશુપંખી સૌ સુખે રહેતાહતાં.
ઘરોભલે નાના પણ સુખો રેલાતા હતાં,
ઋષિમુનિઓ જ્યાં આશ્રમ કરતા હતાં.
સમય જતાં, ફર્યા વિચારો અને માપદંડ,
શાલીનતા મટી ગઈ, માનવ બન્યો ઉદંડ.
પ્રકૃતિનો નાશ કરી, નવી સગવડો લાવે,
કોન્ક્રીટના જંગલો બાંધીતેમાં હરિયાળી વાવે.