STORYMIRROR

RAJNI HODAR

Inspirational

4  

RAJNI HODAR

Inspirational

મૃત્યુ

મૃત્યુ

1 min
244

નથી ખબર કયો એ વાર અને કયો દિવસ હશે,

અંત સૌનો નિશ્ચિત છે બસ કારણ સૌના અલગ હશે.


પડવાની બીકથી આપણે ચાલવાનું છોડ્યું નહીં,

એમ મરવાની બીકથી આપણે જીવવા નું છોડીએ નહીં.


જીવનરૂપી પુસ્તકના કોણ જાણે કેટલા પાના,

ફરી ગયેલા પાનાઓને ફરી પાછા નથી લખાતા.


એટલે જ તો રંગીન કરતા રહો વીતી રહેલા આ પાનાઓને,

જેથી પસ્તાવો ન થાય તમને તમારા છેલ્લા પાનાના અંતે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational