જ્ઞાન પિપાસા
જ્ઞાન પિપાસા
શૂન્ય થતું મગજ પણ
આજે ખુલી જાય છે,
જ્ઞાન પિપાસા હોય તો
ઘણું બધું પ્રાપ્ત કરી જાય છે,
કમનશીબ એ હશે જેની
બુદ્ધિ ભ્રષ્ટ થાય છે,
જે દેશને ના કરે પ્રેમ
એનાથી સરસ્વતી પણ રિસાઈ જાય છે.
શૂન્ય થતું મગજ પણ
આજે ખુલી જાય છે,
જ્ઞાન પિપાસા હોય તો
ઘણું બધું પ્રાપ્ત કરી જાય છે,
કમનશીબ એ હશે જેની
બુદ્ધિ ભ્રષ્ટ થાય છે,
જે દેશને ના કરે પ્રેમ
એનાથી સરસ્વતી પણ રિસાઈ જાય છે.