STORYMIRROR

Namrata Oza

Tragedy

3  

Namrata Oza

Tragedy

ભૃણહત્યા

ભૃણહત્યા

1 min
210

ભૃણહત્યા તો સમાજ પર એક કલંક સમાન છે,

નારીના ત્યાગનું મૂલ્ય કેવળ શૂન્ય એનું આ પ્રમાણ છે


સદીઓથી નારીની અવહેલના થતી આવી છે,

તેના સન્માનને સ્થાને મૂર્ખ ગણી ધિક્કારી છે


નારીનાં મૌનને કાયરતા ગણી છે,

અત્યાચારોની સર્વ સમાજે સીમાં ઓળંગી છે


ક્યાં સુધી આમ નારીને અબળા ગણી અત્યાચાર થાશે?

શું ક્યારેય તેને દેવી સમજી માન અપાશે?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy