ભક્તિ
ભક્તિ
સરળતા તો જાણે,
ભક્તિનો પાયો,
માણસ નિયમોની,
જટિલતામાં ગૂંચવાયો,
નરસૈંયાને મન વળી,
કયો રિવાજ પળાયો,
ફક્ત શુદ્ધ ચિત્તથી,
તેઓને કૃષ્ણ પમાયો.
સરળતા તો જાણે,
ભક્તિનો પાયો,
માણસ નિયમોની,
જટિલતામાં ગૂંચવાયો,
નરસૈંયાને મન વળી,
કયો રિવાજ પળાયો,
ફક્ત શુદ્ધ ચિત્તથી,
તેઓને કૃષ્ણ પમાયો.