માણસ
માણસ
એક માણસ ધારદાર થઈ રહે,
ને બીજો તાર-તાર થઈ રહે,
એકની છે સુખની ને બીજાની દુઃખની છે,
કઈ વાતનો તું સાર સમજી શકે,
જેનાં નથી જીવનમાં કોઈ પ્રતિક્ષારત,
ત્યાં જ એ આશા આવનારની રાખી રહે,
ઘરને બહાર કંઈ જ કોઈ ન મળે,
તો પણ એ બધાં લોકોને શું કામ મદદગાર થઈ રહે,
હુંય રહી લઉ અહીં એમની વચ્ચે,
કાશ કદાચ કોઈ થોડાંક માણસાઈમાં રહે,