ભેદ
ભેદ
શો ભેદ હોય?
પોપટ - દેડકામાં ,
વાણીએ સુરા
બેઉ. તેમાં જો એકે ,
હો ખુશામતખોર
ખરે, વાળે એ
સત્યાનાશ સ્વ નું તો
અન્યને પણ,
ધકેલે વિનાશના
ભમ્મરિયા કૂવામાં !
શો ભેદ હોય?
પોપટ - દેડકામાં ,
વાણીએ સુરા
બેઉ. તેમાં જો એકે ,
હો ખુશામતખોર
ખરે, વાળે એ
સત્યાનાશ સ્વ નું તો
અન્યને પણ,
ધકેલે વિનાશના
ભમ્મરિયા કૂવામાં !