STORYMIRROR

Trupti Gajjar

Tragedy

2  

Trupti Gajjar

Tragedy

વસિયતનામું

વસિયતનામું

1 min
40

શેઠે જ્યારે પોતાની નિવૃત્તિ જાહેર કરી ત્યારે તેના ચાર ચાર દીકરા સંપત્તિ અને ખાસ કરીને તેના આલીશાન બંગલાની માલિકી માટે લડવા લાગ્યા. અંતે શેઠે પોતાની વસિયતમાં લખાવ્યું કે જે સંતાન પોતાના મા- બાપનું ઘડપણ સાચવે તેને આ બંગલો મળે. અચાનક શેઠના મૃત્યુ પછી બંગલાના દરવાજા પર એક પાટિયું લટકતું હતું. આ બંગલાની માલિકી ' સદ્દભાવના વૃદ્ધાશ્રમ' ની છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy