Akbar Birbal

Children Classics

0  

Akbar Birbal

Children Classics

વિસામો કોને નથી ?

વિસામો કોને નથી ?

1 min
407


એક સમે શાહે બીરબલને પૂછ્યું કે, 'જેને કોઈ કાળે પણ વીસામો લેવાનો વખત આવતોજ નથી એવી કોઈ વસ્તુ છે ?'

બીરબલે કહ્યું કે, 'હજુર ! સાહુકારનું વ્યાજ ! કે જેને ઘડીકની પણ ફુરસદ ન મળતાં રાત ને દિવસ આગળ વધ્યાજ કરે છે.' આ સાંભળી શાહ ઘણો ખુશી થયો.

સાર - માથે આવેલા દુ:ખને તાબે થવું, પણ મારવાડીનું ચાલુ વ્યાજ ભરવાને મારવાડીને ત્યાંથી વ્યાજે નાણાં લેવાં નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Children