ગાંધીજી
ગાંધીજી
પ્રથમ પગલું સત્યાગ્રહનું,
એ વાણિયા એ માંડ્યું હતું,
દક્ષિણ આફ્રિકાથી,
સ્વતંત્રતાની શરૂઆત કરી હતી,
સૌ જનોને એકત્રિત કરી,
અંગ્રેજોને હંફાવી દીધા,
એ અહિંસાના પૂજક ને,
મહાત્મા માન્યા હતા,
સત્ય અને સત્યાગ્રહનો,
આધાર બનાવ્યો હતો,
પંદરમી ઓગસ્ટે ભારતને,
આઝાદી અપાવી હતી,
એ સૌના પ્યારા બાપુને,
જન્મ જયંતી પર,
શ્રધ્ધાંજલિ આપું છું