મૂંજાવાથી શું થશે
મૂંજાવાથી શું થશે
આમ ને આમ મનમાં મુંજાવાથી શું થશે.... અંતમાં તો એ જ થશે જે થવાનું હશે....
ને પછી આ મનની એકલતા ભરી વાતોને વાગોળીને ક્યાં સુધી જશો....
છેલ્લે તો ત્યાં જ જશો જ્યાં જવાનું હશે,
ને પછી એ વાતના ડરથી મૂંઝાઈને શું કરશો,
અંતમાં તો એ જ થશે જે થવાનું હશે.