STORYMIRROR

Brijesh Prajapati

Inspirational

3  

Brijesh Prajapati

Inspirational

મૂંજાવાથી શું થશે

મૂંજાવાથી શું થશે

1 min
160

આમ ને આમ મનમાં મુંજાવાથી શું થશે.... અંતમાં તો એ જ થશે જે થવાનું હશે....


ને પછી આ મનની એકલતા ભરી વાતોને વાગોળીને ક્યાં સુધી જશો....

છેલ્લે તો ત્યાં જ જશો જ્યાં જવાનું હશે,


ને પછી એ વાતના ડરથી મૂંઝાઈને શું કરશો,

અંતમાં તો એ જ થશે જે થવાનું હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational