STORYMIRROR

Brijesh Prajapati

Others

3  

Brijesh Prajapati

Others

મુંજાવાથી શું થશે ?

મુંજાવાથી શું થશે ?

1 min
121

આમ ને આમ મનમાં મુંજવાથી શું થશે,

અંતમાં તો એ જ થશે જે થવાનું હશે,


ને પછી આ મનની એકલતા ભરી,

વાતોને વાગોળીને ક્યાં સુધી જશો,


છેલ્લે તો ત્યાં જ જશો જ્યાં જવાનું હશે,

ને પછી એ વાતના ડરથી મુંજાઈને શું કરશો,

અંતમાં તો એ જ થશે જે થવાનું હશે.


Rate this content
Log in