અજ્ઞાનથી જ્ઞાન તરફ
અજ્ઞાનથી જ્ઞાન તરફ
શિક્ષણ એ એવો ઝળહળતો દીપક છે તે અંધકારરૂપી જીવનમાં જ્ઞાનરૂપી સમુંદર તરફ ખેંચી જાય છે,
અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવુંં હોય તો, જ્ઞાનરૂપી શિક્ષણના પ્રવાહો તરફ જીવનને વાળવું પડે છે,
સંઘર્ષભર્યા જીવનમાં જો સાચો રસ્તો કોઈ બતાવતું હોય ક્યાં !