STORYMIRROR

Kalpesh Kalpesh

Tragedy Inspirational Others

2  

Kalpesh Kalpesh

Tragedy Inspirational Others

શ્રી કૃષ્ણ

શ્રી કૃષ્ણ

1 min
4

શ્રી કૃષ્ણની આરતી ભજનમાં મધુરષ્ટમનું ઘણું મહત્વ છે. શ્રી વલ્લભાચાર્ય મધુરાષ્ટકમનું પઠન જીવનમાં આનંદ, પ્રેમ અને મધુરતા લાવે છે. જન્માષ્ટમી સિવાય પણ તમે દરરોજ તેનો પાઠ કરી શકો છો. આના પાઠ કરવાથી શ્રી કૃષ્ણની ભક્તિનો અનોખો આનંદ મળે છે.ભગવાન શ્રી કૃષ્ણનુ મધુરાષ્ટકમ મા આ રીતે વર્ણન કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ ભક્તો આ મધુરાષ્ટમ ના પઠન કરવા થી અભિભુત થઈ જાય છે 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy