Arjunsinh Rajput

Drama

5.0  

Arjunsinh Rajput

Drama

સમયનું મૂલ્ય

સમયનું મૂલ્ય

1 min
349


એક હતો રાજા અને એક હતો મહેલ.

એ મહેલમાં ના તો રાજાનું ચાલતું કે ના એના લોકોનું. કારણ કે એમાં તો ચાલતું હતું ઉપરવાળાનું.

ક્યારેક ક્યારેક હકીકતની જિંદગીમાં પણ આવું જ જોવા મળે છે. હું કહું એમ પણ નહીં અને બીજા કહે એમ પણ નહીં. ત્યારે એ કાર્યનું જે પરિણામ મળે છે એ પરિણામના મળવા બરાબર જ હોય છે. માટે દરેક જણ સમયનું મૂલ્ય સમજો. અને રાજરૂપી ગુરુઓને એમની કાર્યશાળામાં એમની સોચ મુજબ કાર્ય કરવા દો. બાકી સમય ગયા પછી સમયનું મૂલ્ય સમજવાનો કોઈ અર્થ નથી.


Rate this content
Log in

More gujarati story from Arjunsinh Rajput

Similar gujarati story from Drama