જિંદગીની વાસ્તવિકતા
જિંદગીની વાસ્તવિકતા
વિધિના લેખ તો લખાણા જ છે,
ભટકે માણસ દર દર,
કર્મ મુજબ જ ફળ મળે,
જાણે છતાં કરે કુકર્મ,
મોત આવે પસ્તાવો શું કામનો,
બધું અહીં જ મેલી જાય.
વિધિના લેખ તો લખાણા જ છે,
ભટકે માણસ દર દર,
કર્મ મુજબ જ ફળ મળે,
જાણે છતાં કરે કુકર્મ,
મોત આવે પસ્તાવો શું કામનો,
બધું અહીં જ મેલી જાય.