STORYMIRROR

NEHAL NANDANIYA

Inspirational

3  

NEHAL NANDANIYA

Inspirational

મન ની મરજી

મન ની મરજી

1 min
149

કોઈ વાત પર મન ન માને તે કામ,

કોઈ ના કેવાથી એ કરવું નહી,

છે જીદંગી તો શું કામની,

ખાનદાનીથી ન જીવી એ.


જો હશે ખુદ પર ભરોસો,

તો ખુદા પણ સાથ આપશે,

મદદ કરો, મદદ કરો,

સલામી શું કામ કરો કોઈ’ય ને,

મળી છે કાયા તો શું કામ કોઈ’ય ને કરગરવું.


ભીખ માંગીને એક ટકનો રોટલો રડી શકાય,

બીજાને ભરોસે કાયમ ફકીરે’ય ફરકવું નહી.


મળીયો છે દેહ તો ખંત ખુમારીથી,

મોત ને વહાલું કરો,

પણ જીવતે જીવતા લગીરે’ય મરવું નહી.


કોઈ એક વગર જો મઘ જેવી મીઠી જીદંગી ઝેર લાગે, 

મિત્રો, એટલી હદે કોઈ’ય ના મા તલીન નહી થવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational