મોટો ભિખારી કોણ?
મોટો ભિખારી કોણ?
મંદિરની બહાર બે ભિખારીઓ વાત કરતા હતાં કે આપણે નાના ભિખારીઓ છીએ અંદર જનારાઓ મોટા..!!!
અહીં બધા માંગવા જ આવે છે.
આ વાત બધાએ સાંભળી જ હશે ખરું ને..??
તો એના પર તર્કબદ્ધ ચિંતન જોઈએ....
મંદિરમાં અંદર જઈને જે માંગે છે ને તેમને પોતાના પર અને ઈશ્વર પર ભરોસો છે..જ્યારે બહાર બેસી ને જે માંગે છે ને તેમને ખુદ પર કે ખુદા પર ભરોસો હોતો નથી...!
ફરક સમજાયો બેય ભિખારીઓ વચ્ચેનો..?
સવાલ દ્રષ્ટિનો નહીં દ્રષ્ટિકોણ નો હોય છે..!