Pandit Chetana

Inspirational

2  

Pandit Chetana

Inspirational

શિક્ષકોનું દર્પણ એટલે શાળા

શિક્ષકોનું દર્પણ એટલે શાળા

1 min
566


કોઈ પણ શિક્ષકોનું દર્પણ તેમની શાળા હોય છે. જો શાળાના બાળકો સ્વચ્છ હોય અને શાળા ચોખ્ખી હોય તેમાં શિક્ષકોનો ચેહરો જોવા મળે છે. જેમ દર્પણમાં જોવાથી આપણને આપણા ચહેરાંમાં શું ખામી છે તે ખબર પડે છે તે પ્રમાણે શાળા ને જોવાથી અને બાળકો ને જોવાથી શિક્ષકોની ખામી ખબર પડે છે. તેજ રીતે શિક્ષકોની ખૂબી પણ ખબર પડે છે. એટલે જ શાળા એ શિક્ષકોનું દર્પણ છે. શિક્ષકો એ દર્પણમાં જોવાની જરૂર નથી તેની શાળા અને બાળકોમાં જ તેનું પ્રતિબિંબ દેખાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational