Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

સતત સતાવતા સવાલ

સતત સતાવતા સવાલ

1 min
13.8K


મૃત્યુ પછી આત્માની પ્રક્રિયાના કોઈ વાવડ નથી

બોતેર યુરો નામે ભજવાતી લીલા શું અંધશ્રદ્ધા નથી ?


સાક્ષી થઈને ચાલ્યા વર્ષોથી જે એ

સમય ના વંશજો કે પૂર્વજો કોણ છે ?


સ્વર્ગને,શોધતા જીવો ભમે જેની પાછળ

મોક્ષના ઇતીયાસના છે કોઈ ઠોસ પુરાવા ?


શ્રદ્ધા ઉપર છોડી દેવાયછે સ્વરૂપ ઈશ્વરનું

જે નો અંત નથી એ અનંતનો ઉદભવ છે ?


જરૂરીયાતને શોધ ખોળથી પટમાં પટ જડે

શું નવું શું જુનું તળ અતળનાં પટ્માં પટ પડે ?


ગદ્ય,પદ્યની કલામાં વિચારે વણાયેલી કલ્પના

શ્વાસ,રૂપ સ્વરૂપની,ફોટોગ્રાફીમાં વર્ક જેવું છે ?


મૃત્યુ પછી આત્માની પ્રક્રિયાના કોઈ વાવડ નથી

બોતેર યુરો નામે ભજવાતી લીલા શું અંધશ્રદ્ધા નથી ?


Rate this content
Log in