ઓ ભગવાન
ઓ ભગવાન
1 min
175
મીરાંની ભક્તિ થકી શ્રી કૃષ્ણ રિઝ્યા,
ગંગાસતી પાનબાઈને હૃદયમાં સમાયા,
પ્રેમનો અર્થ રાધા એ સમજાવ્યો,
એટલે જ સહું કહે છે રાધાકૃષ્ણ,
શ્રવણે માતા-પિતાની સેવા થકી ધર્મ નિભાવ્યો,
શ્રી રામ માટે આદર્શ સેવક હનુમાનજી બન્યાં,
રાવણે શિવજીની પૂજા કરીને પ્રસન્ન કર્યા,
નરસિંહ મહેતા એ કેદારો વગાડી મામેરા ભરાવ્યા,
ભાવના ભર્યા પોકારે ભગવાન દોડતાં આવે છે,
ભગવાન ભકતનો નાતો શ્રદ્ધાની દોર સાથે છે.