Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ઓ ભગવાન

ઓ ભગવાન

1 min
171


મીરાંની ભક્તિ થકી શ્રી કૃષ્ણ રિઝ્યા,

ગંગાસતી પાનબાઈને હૃદયમાં સમાયા,


પ્રેમનો અર્થ રાધા એ સમજાવ્યો,

એટલે જ સહું કહે છે રાધાકૃષ્ણ,


શ્રવણે માતા-પિતાની સેવા થકી ધર્મ નિભાવ્યો,

શ્રી રામ માટે આદર્શ સેવક હનુમાનજી બન્યાં,


રાવણે શિવજીની પૂજા કરીને પ્રસન્ન કર્યા,

નરસિંહ મહેતા એ કેદારો વગાડી મામેરા ભરાવ્યા,


ભાવના ભર્યા પોકારે ભગવાન દોડતાં આવે છે,

ભગવાન ભકતનો નાતો શ્રદ્ધાની દોર સાથે છે.


Rate this content
Log in