લખતાં
લખતાં




લખતાં ખૂટે જેના માટે શબ્દ ભંડાર,
એવાં નાયણા રૂપાની ચેહર મા,
તારલો સૂર સરગમનો છે,
એ તો ગોરના કૂવાવાળી ચેહર મા,
મંગલકારી રહ્યું જેમનું જીવન સદા,
એ તો માઈ ભક્ત રમેશભાઈ છે,
ગેબી શબ્દો વહાવ્યો જેણે અવિરત,
એ તો ભાવના ભટ્ટની કલમ છે,
શમણું છે ચેહરને રૂબરૂ મળવાનું,
એવાં કળિયુગમાં હાજરાહજૂર છે,
કમી વર્તાય ત્યારે ચેહર સાથે છે,
એવી પાવરવાળી ચેહર મા છે,
રહેશે અમર એ ભક્તોનાં હૃદયે,
એ તો આપણી ચેહર મા છે.