એક સત્ય
એક સત્ય
1 min
11.4K
એક સત્ય,
અંતરમાંથી આવ્યું સામે,
આ મહામારીમાં કે,
હે ઈશ્વર તું ન્યાયનું ત્રાજવું લઈને બેઠો છે,
એટલે જ તારાં યમદૂતો ને છૂટા મૂકી દીધા છે.
એટલે જ પુછવું કોને કે,
આ જીવન મુસીબતમાં ઘેરાયું કેમનું ?
વર્તુળો રચવા લાગીયા છે આ મહામારીના,
પુછવું કોને કે આ મહામારીમાંથી,
બહાર નિકળવું કેમનું ?
